Pages

JOIN GROUP

Tuesday 15 June 2021

ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો

લોક કલાના અસંખ્ય વૈવિધ્યના મૂળમાં તો ભારતની સાંસ્કૃતિક એકતા પડી છે. આપણી આ રાષ્ટ્રીય સંસ્કાર-સમૃદ્ધિમાં સર્જનાત્મક શક્તિનો અવકાશ પડ્યો છે. લોકકલાની સૌથી મોટી દેન જન સમસ્તને નિર્વ્યાજ આનંદ આપવાની છે.


‘લોક' શબ્દની પ્રાચીનતા


‘લોક ’શબ્દ સંસ્કૃતના ‘લોકૃ દર્શને’ ધાતુથી ‘ઘર્ પ્રત્યય લગાવવાથી બન્યો છે. આ ધાતુનો અર્થ ‘જોવું’ એવો થાય છે. જેના ‘લ’ લકારમાં અન્ય પુરુષ એકવચનનું રૂપ ‘લોકતે’ છે. આમ, ‘લોક’શબ્દનો અર્થ - ‘જોવા વાળો’ તેમ થયો. આ પ્રમાણે તે સમસ્ત જનસમુદાય જે કાર્ય કરે છે તે ‘લોક’કહેવાય. ‘લોક’શબ્દ અત્યંત પ્રાચીન છે.૧ ‘લોક’ શબ્દનો અર્થ :


શબ્દકોશમાં ‘લોક’ શબ્દના અનેક અર્થો મળે છે, જેમાંથી સાધારણ સ્વરૂપે બે અર્થો વિશેષ રૂપે પ્રચલિત છે. એક તો જેના દ્વારા ઈહલોક, પરલોક અથવા ત્રિલોકનું જ્ઞાન થાય છે અને ‘લોક’નો બીજો અર્થ થાય છે - જનસામાન્ય. આ જ અર્થનો વાચક ‘લોક ’ શબ્દ સાહિત્યનું વિશેષણ છે, પરંતુ આટલાથી ‘લોક’નો તે અભિપ્રાય સ્પષ્ટ નથી થતો, જે સાહિત્યને વિશેષણના રૂપમાં પ્રદાન થાય છે. ‘લોક' શબ્દની પરિભાષા 


● આદિવાસી સંસ્કૃતિ વારસો  

Download pdf


● ગુજરાતના લોકનૃત્યો  

Download pdf


● ગુજરાતનો લોકકલા વૈભવ  

Download pdf


● ગુજરાતની સ્થાપત્યકલા  

Download pdf


● ગુજરાતના લોકાત્સ્વો અને મેળાઓ  

Download pdf


● આદિજાતિની યોજનાઓ  

Download pdf


● ગુજરાતની લોકસંસ્કૃતિ  

Download pdf


● ગુજરાતનો પુરાત્વીય વારસો

Download pdf

ડૉ.હજારી પ્રસાદ દ્વિવેદીએ ‘લોક’ શબ્દ સંબંધમાં પોતાના વિચાર પ્રગટ કરતાં લખ્યુ છે કે, ‘‘લોક’ શબ્દનો અર્થ ‘જન-પદ’ અથવા ‘ગ્રામ્ય’ નથી, પરંતુ નગરો અને ગામડાંઓમાં વસેલી એ સમગ્ર જનતા છે જેના વ્યાવહારિક જ્ઞાનનો આધાર પુસ્તકો કે ગ્રંથો નથી ! આ લોકો નગરના સુધરેલા, રૂચિ સંપન્ન તથા સુસંસ્કૃત કહી શકાય તેવા લોકોની સરખામણીએ અધિક સરળ અને પ્રાકૃતિક જીવન જીવવાવાળા હોય છે અને સુધરેલી રૂચિવાળા લોકોની સમગ્ર વિલાસિતા તથા સુકુમારિતાને જીવિત રાખવા માટે જે ચીજ-વસ્તુઓ આવશ્યક છે તેને ઉત્પન્ન કરે છે.’’ 

ડૉ. કૃષ્ણદેવ ઉપાધ્યાયના મતાનુસાર ‘લોક’ની પરિભાષા આ પ્રમાણે છે કે, “જે લોકો સંસ્કૃત અને સાધન

No comments:

Post a Comment

Search This Website